રાજકોટ
News of Saturday, 23rd June 2018

રાજકોટમાં પ્રેમલગ્ન કરનાર પરીણિતાની પતિ દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા

રાજકોટઃ નવલનગર શેરી નં.૧૮માં રહેતા અને પ્રેમલગ્ન કરનાર નમ્રતાબેન પ્રકાશભાઇ પરમાર (ઉ.વ.૨૪)ને આજે સાંજે તેના પતિ પ્રકાશ પરમારે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. માલવિયાનગર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે. 

(7:39 pm IST)