રાજકોટ
News of Monday, 23rd May 2022

વોર્ડ નં.૧૦ યુનિ.રોડ પર પાણીના નિકાલ માટે પાઈપલાઈનનું ખાતમુર્હુત

રાજકોટઃ અહિંના વોર્ડ નં.૧૦માં યુનીર્વસીટી રોડ પર આવેલ દોશી પ્‍લાઝા પાસે વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપલાઈન નાખવાના કામના ખાતમુર્હુત પ્રસંગે કોર્પોરેટર નીરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, પ્રભારી પ્રવિણભાઈ મારૂ, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ ઉપપ્રમુખ ભાવનાબેન મહેતા તથા સ્‍થાનીક રહેવાસીઓ કાંતીભાઈ પટેલ, ચંદ્રેશભાઈ કકકડ સહીતના લતાવાસીઓ ઉપસ્‍થિત રહયા હતા

 

(3:43 pm IST)