News of Monday, 23rd May 2022
રાજકોટના રાજવી પરિવારને અપાયેલ રાજકોટ-માધાપર-સરધારની અબજોની ૩૬૦ એકર જમીન અંગે આજે બપોર બાદ સીટી પ્રાંત-૧ માં સૂનાવણી
રાજકોટના રાજવી સ્વ. મનોહરસિંહજી જાડેજા અને રાજવી પરિવારને તત્કાલીન મામલતદાર દ્વારા એ.એલ.સી. એકટ હેઠળ ૩પ૯ થી ૩૬૦ એકર જમીન રાજકોટ-માધાપર-સરધારમાં ફાળવી દેતો હુકમ કરાયેલ. જયારે ૩૪૦ એકર જમીન શ્રી સરકાર કરવાનો હુકમ થયો હતો. જમીન ફાળવી દેવા સામે તત્કાલીન કલેકટર દ્વારા અપીલ કરાતા હવે પ થી ૭ વર્ષ બાદ આ કેસની સૂનાવણી શરૂ થઇ રહી છે. રાજવી પરિવાર સામે પૂર્વ-પヘમિ મામલતદાર છે : રાજકોટ સીટી પ્રાંત-૧ દ્વારા આજે બપોરે ૪ વાગ્યે ખાસ સુનાવણી હાથ ધરાશે : ભારે ઉતેજના.
(4:14 pm IST)