રાજકોટ
News of Thursday, 23rd May 2019

એસ. એસ. સી. માં દિવ્યાંગો દીપી ઉઠયા

 છ શા. વિરાણી બહેરા મૂંગા શાળા સંચાલીત ડો. પી. વી. દોશી મૂક બધિર માધ્યમિક શાળા મારફત આ વર્ષે શાળાના ૧૭ વિદ્યાર્થીઓએ એસ. એસ. સી. બોર્ડની પરીક્ષા આપેલ જે પૈકી ૧૧ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. શાળાના કોચીંગ  વર્ગનું સરેરાશ રીઝલ્ટ ૬૪.૭૧ ટકા આવેલ છે. દરેક વિદ્યાર્થીઓને સંસ્થા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

(4:51 pm IST)