News of Thursday, 23rd May 2019
એકનું પરિવર્તન સફળ : બીજાનું પરિવર્તન પરિણામ વગરનું !
રાજકોટ : આજે મત ગણતરી પ્રસંગે કુંવરજીભાઇ બાવળીયા અને અશોક ડાંગર ભેગા થઇ જતા વાતોએ વળગ્યા હતા. કુંવરજીભાઇ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા સફળ થયા છે. અશોક ડાંગર ભાજપ છોડીને ફરી કોંગ્રેસમાં આવી ગયા પણ તેમનું પરિવર્તન પરિણામ વગરનું સાબિત થયું છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(1:07 pm IST)