News of Friday, 23rd April 2021
પડધરીમાં કોરોનાની ભયંકર સ્થિતીઃ રાજકોટના મૃતકોની યુવકોની અંતિમવિધિ
રાજકોટ : પડધરીમાં ભયંકર સ્થિતિ સર્જાણી છે ઓકસીજન મળતા નથી તેમજે દર્દીઓને કયાંય દવાખાનામાં જગ્યા મળતી નથી રાજકોટથી આવતી ડેડબોડીના અંતિમ સંસ્કાર માટે અમારા યુવાનો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. છેલ્લા બે દિવસમાં પડધરીની બાજુમાં મોવિયા ગામે છેલ્લા બે દિવસમાં ર૦ ડેડબોડીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અમારી મુવી અનેયુવાનોની ટીમ લાકડા તેમજ અંતિમ સંસ્કારમાં જોઇતિ વસ્તુઓએ તમામ તૈયારીઓ સાથે હિન્દુ સંસ્કૃતિ મુજબ આ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
(3:58 pm IST)