રાજકોટ
News of Tuesday, 23rd February 2021

રાજકોટ સિલ્વર એસો. દ્વારા રામ મંદિરમાં રૂ.૧,૧૧,૧૧૧ અર્પણ

રાજકોટ : રાજકોટ સિલ્વર એસો. દ્વારા રામ જન્મભુમિ તીર્થક્ષેત્રમાં રૂ.૧,૧૧,૧૧૧ (એક લાખ અગીયાર હજાર એકસો અગીયાર) નું અનુદાન અપાયુ છે. આ ચેક અર્પણ સમયે રાજકોટ સિલ્વર એસો.ના પ્રમુખ મનુભાઇ આડેસરા (એ-વન), ઉપપ્રમુખ મનુભાઇ પરમાર, મંત્રી નટુભાઇ કાપડીયા, ખજાનચી ગોરધનભાઇ કાપડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(2:47 pm IST)