News of Tuesday, 23rd February 2021
ચુંટણીના ઓબ્ઝર્વર મનીષા ચાંદ્રાએ મત ગણતરી કેન્દ્રોની મુલાકાત લીધી
રાજકોટઃ મહાનગર પાલીકાની મતગણતરીનો શાંતીપુર્ણ પ્રારંભ સવારે ૯ કલાકથી શરૂ થયેલ છે. જે અન્વયે શ્રી એસ.વી.વિરાણી હાઇસ્કુલ ખાતે મતગણતરી પ્રક્રિયાનું નીરીક્ષણ કરતા ઓબઝર્વર શ્રી મનીષા ચાંદ્રા તેમજ ચુંટણી અધિકારીશ્રી પૂજા બાવડા તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.
(2:45 pm IST)