News of Tuesday, 22nd November 2022
વલ્લભભાઇ પટેલને બ્રિજેશ મેરજાના શ્રધ્ધાસુમન
રાજકોટ : આજે છોટે સરદાર, અસરદાર ખેડૂત નેતા અને સહકારી મહર્ષિ શ્રી વલ્લભભાઇ પટેલની ૩૩મી પુણ્યતિથી નિમિતે રાજયના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ શ્રી વલ્લભભાઇ પટેલના જન્મ સ્થળ કોલીથડ તાલુકો ગોંડલ ખાતે તેમની પ્રતિમાને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતાં.
(3:52 pm IST)