ભોમેશ્વર પ્લોટ તથા જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહૂર્ત કોર્પોરેટર સોફીયાબેન દલ
રાજકોટ : વોર્ડ નં.૦૨માં ભોમેશ્વર પ્લોટ તથા જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર સોફીયાબેન દલના વરદ હસ્તે કરવામાં આવેલ.તે વખતની તસ્વીર. આ પ્રસંગે વોર્ડ નં.૦૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૨ પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૨ મહામંત્રી દશરથભાઈ વાળા, વોર્ડ નં.૦૨ મહામંત્રી ભાવેશભાઈ ટોયટા, રાજેન્દ્રસિંહ ગોહિલ, જયસુખભાઈ પરમાર, યુવરાજસિંહ સરવૈયા, રામજીભાઈ (તિરૂપતિ કુરિયર), વિક્રમસિંહ જાડેજા, લીલાબા જાડેજા, રાજનભાઈ સિંધવ, પંકજભાઈ જોષી, રાજુભાઈ પારેખ, છેલભાઈ રાવલ, ભરતભાઈ કાઠી, ભરતભાઈ વીરડા, યોગરાજસિંહ જાડેજા, ગુલાબસિંહ જાડેજા, કિરીટભાઈ પાઠક, ધર્મેન્દ્રભાઈ મિરાણી, અજયસિંહ જાડેજા, દુર્ગાબેન રાજયગુરૂ, રસીધાબેન સિંદી, દીપાબેન કાચા, દેવ્યાનીબેન, સીમાબેન, જસુમતીબેન, ભાવનાબેન, ભાનુબેન પટેલ, ફારૂકભાઈ કટારીયા, હકાભાઈ, રાજેન્દ્રસિંહ રાણા, હાજેફાભાઈ, કમલભાઈ ભટ્ટ, ભરતભાઈ કોરાટ, યોગરાજસિંહ, રામજીભાઈ સીયાણી, ધીરેન્દ્રસિંહ જાડેજા, વિનોદભાઈ વેકરીયા, નીલેશભાઈ વ્યાસ, સુરેશભાઈ મારૂ, ઈસ્માઈલભાઈ પરાસરા વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.