News of Tuesday, 22nd September 2020
IMA દ્વારા ફેસબુક લાઈવમાં રાત્રે ૧૦ કલાકે ડો. મોતીવરસ - જાડેજાનો વાર્તાલાપ
રાજકોટ, તા. ૨૨ : કોરોનાના કપરા સમયમાં રાજકોટ ઈન્ડીયન મેડીકલ એસોસીએશને લોકોના ગુજરાતના પ્રશ્નો અંગે ફેસબુક લાઈવ કાર્યક્રમ દરરોજ રાત્રે ૧૦ કલાકે નામાંકીત તબીબો માર્ગદર્શન આપે છે.
આજ તા.૨૨-૯ ના મંગળવારે ગોકુલ હોસ્પિટલના ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. તેજસ મોતીવરસ અને ડો.દિગ્વિજયસિંહ જાડેજા લોકોને માર્ગદર્શન આપશે.
(4:03 pm IST)