રાજકોટ
News of Tuesday, 22nd September 2020

નાયબ મામલતદાર કચેરીનાં કારકૂન કોરોનાં સંક્રમિતઃ ૪ હોમ કોરન્ટાઇન

રાજકોટ :.. કલેકટર તંત્રમાં વધુ એક કર્મચારી કોરોનાં સંક્રમિત થયા છેઃ નાયબ મામલતદાર કચેરીનાં કારકુન જગદીશ ભડાણીયાનો રિપોર્ટ પોઝીટીવઃ સંપર્કમાં આવેલ ૪ કર્મચારીઓને હોમ કોરન્ટાઇન કરાયાઃ કચેરી સેનેટાઇઝ કરી અને કચેરી આજનો દિવસ બંધઃ અત્યાર સુધીમાં કલેકટર તંત્રનાં કુલ ૩૦ કર્મચારીઓ સંક્રમિત થયા

(12:51 pm IST)