રાજકોટ
News of Saturday, 22nd September 2018

જગના દાદાને મહાઆરતી

રાજકોટ : શ્રી આશાપુરા ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજીત ''જગના દાદા સી. એલ. એફ. બંગલા નં.૨ના મહારાજા''નું આયોજન જામનગર રોડ, સી. એલ. એફ. બંગલા નં.૨ ખાતે કરેલ છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લ્યે છે. અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ગઈકાલે ૧૦૦૮ દિવાની મહાઆરતી ત્રિવેદીભાઈ દ્વારા કરવામાં આવેલ.

(3:52 pm IST)