News of Saturday, 22nd September 2018
મવડીમાં 'શ્રીનાજીથી કા રાજા' રાજાની ભકિત
મવડી મેઇન રોડ પર શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૯ ખાતે ભાવિક ભકતો દ્વારા 'શ્રીનાથજી કા રાજા'નું સ્થાપન દરરોજ સવાર સાંજ આરતી પૂજન થઇ રહ્યા છે. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મહાઆરતી દર્શનનો લાભ લઇ રહ્યા છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા જીજ્ઞેશભાઇ પી. રાજયગુરૂ, અજયભાઇ બોરીચા, ધીરૂભાઇ ચાવડા, નીતિનભાઇ, લખમણભાઇ ડાંગર, નિરજ રણજીતભાઇ, મહેશભાઇ, જયંતિભાઇ, અશોકભાઇ, શકિતસિંહ ઝાલા, રાયધનભાઇ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (૧૬.૩)
(3:51 pm IST)