રાજકોટ
News of Saturday, 22nd September 2018

રાજકોટમાં ગણેશ મહોત્સવ અને નકલંગધણી રામદેવજી ધર્મોત્સવ સંપન્ન

 રાજકોટઃ શહેરનાં સ્વામીનારાયણ ચોક કા રાજા ખાતે ભવ્ય ગણેશ ઉત્સવ સંપન્ન થયો હતો તેમજ મવડીનાં વિનાયકનગરમાં નકલંગધણી રામદેવજી ધર્મોત્સવમાં લોકસેવાના પ્રસિધ્ધ ઉદઘોષક અને લોકસાહીત્યકાર તુલશીદાસ  ગોંડલીયા(મો.૯૯૭૯૪૬૯૫૯૯)એ આરતી-સ્તુતી અને લોકસાહીત્યની રમઝટ બોલાવી હતી તે વખતની તસ્વીર.આ બંને કાર્યક્રમોને સફળ બનાવવા શ્યામગૃપનાં નારણભાઇ બોરીચા તથા મહંત કેશવદાસ બાપૂ, સરપદડીયા દિનેશભાઇ સરપદડીયા સહીતનાં સંતો-મહંતો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. (૨૩.૧૧)

(3:51 pm IST)