News of Thursday, 22nd August 2019
હત્યાનો ભોગ બનેલા શિલ્પાબા ઝાલાના પિયર પક્ષને ન્યાય આપવા રજુઆત
રાજકોઃ અહિંના રેલનગર નિવાસી અને હત્યાનો ભોગ બનેલા શિલ્પાબા ઝાલાના પિયરપક્ષને ન્યાય આપવાની માંગ સાથે રૂદ્ર શકિત ગ્રુપના પ્રમુખ માયાબા જાડેજા, સીએનસીસીના મયુરસિંહ જાડેજા સહિતનાએ પોલીસ કમિશ્નરશ્રીને રજુઆત કરી હતી.
(4:01 pm IST)