News of Thursday, 22nd August 2019
મુખ્યમંત્રી વિજયભાઇનો રાજકોટનો કાર્યક્રમ મેળાનું ઉદ્દઘાટન કરશે
રાજકોટ તા. ર૧: રાજયના મુખ્યમંત્રી બન્યા બાદ વિજયભાઇ રૂપાણી પ્રથમ વખત લોકમેળાનું ઉદ્દઘાટન કરશે, તેમનો સતાવાર કાર્યક્રમ આ મુજબ જાહેર થયો છે.
સાંજે ૪-૧પ વાગ્યે અમદાવાદ એરપોર્ટથી રવાના
સાંજે પ-૦૦ વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આગમન.
સાંજે પ-૧પ વાગ્યે રાજકોટ સરકીટ હાઉસ
સાંજે ૬-૦૦ વાગ્યે લોકમેળાનું ઉદ્દઘાટન
સાંજે ૭-૩૦ વાગ્યે રાજકોટથી અમદાવાદ રવાના
(8:52 am IST)