રાજકોટ
News of Wednesday, 22nd May 2019

કુબલિયાપરામાં ત્રણ બાળકોના પિતાએ પત્ની રિસામણે જતા ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

રાજકોટ :શહેરના  કુબલીયાપરમાં રહેતા 32 વર્ષીય હરેશ મગનભાઇ રાઠોડએ ઘરે લાકડાની આડીમાં દોરી બાંધીને આપઘાત કર્યો હતો. ત્રણ બાળકોના પિતા હરેશે પત્નીરિસામણે ચાલી જતાંપગલું ભર્યાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું.

(10:13 pm IST)