રાજકોટ
News of Wednesday, 22nd May 2019

આતંકવાદ વિરોધી દિનની ઉજવણીઃ અમર જવાન સ્મારક ખાતે પુષ્પાંજલીઃ પોલીસની રેલી

આંતકવાદ વિરોધીદિનની ઉજવણી નિમિત્તે રાજકોટ જીલ્લા સેવા સદન ખાતે તથા શહેર પોલીસ દ્વારા ઉજવણી શપથગ્રહણ તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તસ્વીરમાં અમર જવાન સ્મારક ખાતે સલામી આપી રહેલા ત્થા ઝીલી રહેલા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી. સિદ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા નજરે પડે છે.અન્ય તસ્વીરોમાં ઉચ્ચ અધિકારીશ્રીઓ, મહિલા અધિકારીઓ, પોલીસ અશ્વદળ ત્થા પોલીસ કાફલો નજરે પડ ેછે. જીલ્લા પંચાયત ચોકથી પોલીસ હેડકવાર્ટર સુધી નિકળેલી પોલીસ રેલી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:14 pm IST)