રાજકોટ
News of Wednesday, 22nd May 2019

પૂ.પારસમુનિ મ.સા.ની મયુર શાહના ઘરે પધરામણી

ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય ક્રાંતિકારી સંત.પૂ. પારસમુનિ મ.સા. ૧૮ વર્ષ  બાદ રાજકોટ પધાર્યા છે. જૈન અગ્રણી મયુર શાહ (૯૩૭૪૧૦૦૦૭૫)ના ઘરે પુ.શ્રીએ પગલા કરી આર્શીવચન આપી માંગલીક ફરમાવેલ. આ પ્રસંગે શાહ પરીવારે પૂ.શ્રીનું ભાવભર્યુંં સ્વાગત કરેલ.

(3:46 pm IST)