ગોવર્ધન-મયુરનગર સોસાયટીમાં પેવર કામ
રાજકોટઃ વોર્ડ નં.૮ માં આવેલ ગોવર્ધન-મયુરનગર સોસાયટીમાં પેવરકામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તેમજ જાણીતા ઉદ્યોગપતી શંભુભાઇ પરસાણાના હસ્તે તેમજ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કર પટેલ, વોર્ડના ભાજપના પ્રભારી નિતીન ભુત, શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા, કોર્પોરેટર રાજુભાઇ અઘેરા, વિજયાબેન વાછાણી, જાગૃતિબેન ઘાડીયાની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાથડભાઇ ડાંગરઘ રમેશભાઇ તાળા, અલ્કાબેન કામદાર, ભીમજીભાઇ પરસાણા, કીરણબેન માંકડીયા, રંજનબેન વોરા, નિકીતાબેન રૂપારેલીયા, કાજલબેન તાળા, ભાનુબેન હીરપરા, અનસુયાબેન ચોથાણી, ચંદુભાઇ કાલરીયા, જસ્મીન મકવાણા, મનસુખભાઇ સરધારા,પાર્થ કામલીયા, હાપલીયા સાહેબ, અતુલભાઇ પટેલ, કાંતીભાઇ ભુત, મનસુખભાઇ પટેલ, જગદીશભાઇ અઘેરા, દિલસુખ રાઠોડ, અશોક ગોરધનભાઇ સોરઠીયા, અનિલભાઇ બોરસદીયા, બાબુભાઇ પાનસુરીયા, વલ્લભભાઇ ચોથાણી, ખીમજીભાઇ હીરપરા સહિતના ભાજપ અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.