રાજકોટ
News of Thursday, 22nd April 2021

કોરોનાનો ભોગ બનેલા જીઇબીના કર્મચારીઓને અલગથી હોસ્પિટલમાં દવા સહિતની મદદ કરોઃ ઉર્જામંત્રીને પત્ર

રાજકોટ તા. રર : જીબીયાના સેક્રેટરી જનરલ બી.એમ.શાહને ઉર્જા મંત્રીને તાકીદનો પત્રઃ ર૦ કર્મચારીઓને રોટેશન મુજબ બોલાવો અને અનેક કર્મચારીઓ કોરોનાનો ભોગ બન્યા હોય ર૦ કર્મચારીઓ માટે અલગથી હોસ્પિટલ-દવા ઇન્જેકશન ઓકિસજન સહિતની મદદ કરવા પણ માંગણી કરી છેઃ ખાસ કરીને લાઇન સ્ટાફ માટે આમ કરવુ અત્યંત જરૂર પડયુંછે.

(4:15 pm IST)