News of Wednesday, 22nd March 2023
મહાનગર પાલિકા કચેરી ખાતે જડબેસલાક બંદોબસ્ત
સફાઇ કામદારનું ભૂગર્ભ ગટરમાં ગુંગળાઇ જવાથી મોત નિપજતાં તેના પરિવારને રોકડ સહાય, આવાસ અને નોકરી ન મળે તો મૃતદેહને મહાનગર પાલિકા કચેરી ખાતે રાખી દઇ રામધૂન બોલાવાશે તેવો નિર્ણય મૃતકના સ્વજનો અને વાલ્મિકી સમાજના આગેવાનોએ લેતાં તકેદારી રૂપે મનપા કચેરી ખાતે એ-ડિવીઝન પીઆઇ કે. એન. ભુકણ અને ટીમોએ જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જો કે મોડી બપોરે માંગણીઓ સ્વીકારી લેવામાં આવતાં મૃતદેહ સ્વીકારી લેવાતાં સોૈએ રાહત અનુભવી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)
(4:21 pm IST)