રાજકોટ
News of Friday, 22nd February 2019

સ્‍વાઇન ફલૂની ‘ફિફટી': જેતલસરના વૃધ્‍ધાનું રાજકોટમાં મોત

 

રાજકોટઃ સ્‍વાઇન ફલૂથી ગત સાંજે ખેરડીના વૃધ્‍ધાનું સિવિલ હોસ્‍પિટલમાં મોત થયા બાદ મોડી રાત્રે કોલકીના વૃધ્‍ધે ખાનગી હોસ્‍પિટલમાં દમ તોડયો હતોઃ ત્‍યાં આજે બપોરે સવા વાગ્‍યે જેતલસરના એક ૬૦વર્ષના વૃધ્‍ધાએ ગિરીરાજ હોસ્‍પિટલમાં દમ તોડી દેતાં કુલ મૃત્‍યુઆંક ૫૦ થઇગયો છે

(3:56 pm IST)