રાજકોટ
News of Friday, 22nd January 2021

પુર્વ કોર્પોરેટર સ્વ.રાજુભાઇ સોરઠિયાના પરિવારજનોને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

રાજકોટઃ પુર્વ કોર્પોરેટર રાજુભાઇ સોરઠિાયાનું તાજેતરમાં અવસાન થતા ગઇકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ,તેમના ધર્મ પત્ની અંજલીબેન રૂપાણી, ગોવિંદભાઇ પટેલ, નીતિનભાઇ ભારદ્વાજ તથા ઉદય કાનગડ, રાજુભાઇ ધ્રુવ સહિતનાં આગેવાનોએ સ્વ.રાજુભાઇનાં નિવાસ સ્થાને જઇ સ્વ.રાજુધાઇનાં પત્ની અને પુર્વ કોર્પોરેટર કિરણબેન સોરઠિયા તેમજ પુત્ર કરણભાઇ તથા અમિતભાઇને સાંત્વના પાઠવી હતી.તે વખતની તસ્વીર.

(4:00 pm IST)