રાજકોટ
News of Friday, 21st September 2018

ભગવતીપરાનો કલાત્મક તાજીયો

રાજકોટ : ભગવતી પરા શેરી નં.૧૦ ભગવતીપરા મેઇન રોડ ઉપર કલાત્મક તાજીયા બનાવેલ છે.

આ તાજીયા બનાવવા સૈયદ ગફારમીયા બાપુ કાદરી, હુસેનભાઇ પઠાણ, હનીફબાપુ કાદરી, અવેશભાઇ પઠાણ, મોમીનભાઇ પઠાણ, ઇલ્યાસભાઇ પઠાણ, જલાલખાનભાઇ પઠાણ, અબ્દુલ મીયાબાપુ કાદરી વિ.એ જહેમત ઉઠાવી હતી તેમ હબીબભાઇ કટારીયાની યાદીમા જણાવે છે.(૧.૨૯)

(3:57 pm IST)