રાજકોટ
News of Monday, 21st May 2018

રાજકોટ તાલુકા મામલતદાર ખાનપરાની તાત્‍કાલિક અસરથી બદલીઃ ભુજ કચ્‍છમાં મુકાયા

રાજકોટ તાલુકા મામલતદારશ્રી ખાનપરાની તાત્‍કાલિક અસરથી બદલી કરવામાં આવી છે તેમને ભુજ કચ્‍છમાં મુકવામાં આવ્‍યા છે જમીન પ્રકરણમાં તેમની શંકાસ્‍પદ સંડોવણીથી આ બદલી કરવામાં આવી હોવાની કલેકટર કચેરીમાં ચર્ચા થઇ રહી છે.

(8:37 pm IST)