રાજકોટ
News of Wednesday, 21st April 2021

રાજકોટ એરપોર્ટ ઉપર હવાઈ મુસાફરી અંગે શૂન્યાવકાશ જેવી સ્થિતિ : મોટાભાગની ફલાઇટો રદ્દ

કોરોનાની ભયાનકતાને કારણે રાજકોટ એરપોર્ટ પર મુસાફરો આવતા નથી : સ્પાઈસ જેટ, એર ઈન્ડિયા, ઈન્ડિગોની રાજકોટથી મુંબઈ - હૈદ્રાબાદ - દિલ્હી અને બેંગ્લોરની ફલાઈટો મોટાભાગની રદ્દ : માત્ર ૨૦% ફલાઈટો આવન-જાવન કરતી હોવાનો નિર્દેશ : મુસાફરો આવતા જ નથી : કોરોનાની બીકને કારણે સ્થિતિ ભારે ખરાબ

(4:10 pm IST)