રાજકોટ
News of Thursday, 21st January 2021

આજે રાજકોટમાં 565 લોકોએ લીધી કોરોના વેકસીન

રાજકોટ: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા. 16 ના રોજ કોરોના વેકસીન લોન્ચ કરવામાં આવી છે. વેકસીનેસન કામગીરી અંતર્ગત આજે તા. 21ના રોજ રાજકોટ શહેરમાં 565 લોકોને કોરોના વેકસીન આપવામાં આવી છે.

(9:13 pm IST)