News of Monday, 22nd February 2021
જૈન અગ્રણી સુનિલભાઇ કોઠારી કોરોના ગ્રસ્ત
રાજકોટ : રાજકોટૅં જૈન વિઝન પરિવાર અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સુનિલભાઈ કોઠારી કોરોનાગ્રસ્ત થયા છે. હાલ તેઓની તબીયત સારી હોવાનું જૈન વીઝનના મીલન કોઠારી એ જણાવેેલ.
(4:42 pm IST)