News of Monday, 22nd February 2021
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇવાળાએ રાજકોટમાં કર્યુ હતુ મતદાન
રાજકોટ : કર્ણાટકના રાજ્યપાલ અને રાજકોટના વતનીશ્રી વજુભાઇ વાળા ગઇ કાલે રાજકોટ મ.ન.પા.ની ચૂંટણીમાં ખાસ મતદાન માટે પહોંચ્યા. બપોરે ૨ વાગ્યે હરિહર સોસાયટીના હરિહર હોલ ખાતે મતદાન કરી તેઓએ આગવા અંદાજમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, રાજકારણ બદલાતુ રહે છે કાં સુધારો થાય કાં સ્થિતી બગડે. તે વખતની તસ્વીરમાં વજુભાઇ વાળા, ગુણુભાઇ ડેલાવાળા તથા તેજસ ભટ્ટી નજરે પડે છે. (તસ્વીરઃ પ્રિન્સ બગથરીયા)
(3:57 pm IST)