News of Friday, 22nd May 2020
જય શનિદેવ
સર્વ પીડા હરી લેતા શનિદેવની આજે જન્મજયંતિ છે. શીંગળાપુર અને હાથલામાં તેમના જલજલાટ દેવસ્થાનો આવેલા છે. રાજકોટમાં પણ જયુબેલી બાગ ખાતે તેમનું મંદિર છે. પરંતુ હાલ લોકડાઉનની સ્થિતિ વચ્ચે બંધ દરવાજે દુરથી જ દર્શન કરવાનો સંતોષ ભાવિકજનોએ લેવો પડયો હતો. તસ્વીરમાં જયુબેલી બાગનું મંદિર જોવા મળે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:58 pm IST)