રાજકોટ
News of Wednesday, 16th May 2018

રિધ્ધી-સિધ્ધી સોસાયટીના મકાન ધારકો નળ કનેકશન વિહોણા

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૮ માં કોઠારીયા વિસ્તારમાં આવેલ રિધ્ધી-સિધ્ધી સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની પાઇપ લાઇન બીછાવવા હોવા છતાં નળ કનેકશન આપવામાં આવ્યા નથી. આ પ્રશ્નો તાત્કાલીક ઉકેલવા આજે બપોરે મેયર ડો. જૈમન ઉપાધ્યાયને વિસ્તારવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ અંગે મેયર ડો. જૈમન ઉપાધ્યાયએ યોગ્ય કરવા ખાત્રી આપી છે.

(4:13 pm IST)