રાજકોટ
News of Saturday, 20th July 2019

વોર્ડ નં.૧૦માં પુષ્કરધામમાં પાણી ન મળ્યું

વોર્ડ નં. ૧૦માં પુષ્કરધામ વિમલનગરમાં ત્રણ દિવસથી પાણીના ધાંધિયા સર્જાતા બહેનોના ટોળાએ આ વિસ્તારના કોર્પોરેટર અને વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરીયાને રજુઆત કરતા શ્રી કાલરિયાએ આ અંગે અધિકારીઓને આ પ્રશ્ન ઉકેલવા જણાવેલ

(3:59 pm IST)