રાજકોટ
News of Thursday, 20th June 2019

સ્કુલવાન ચાલકોની નીતિન ભારદ્વાજને રજુઆતઃ યોગ્ય કરવા ખાત્રી

રાજકોટઃ સ્કુલવાન ચાલકોને પડતી મુશ્કેલી પ્રશ્ને ચાલકોએ મેયર બંગલે શ્રી નીતિનભાઇ ભારદ્વાજને રજુઆત કરી હતી. આ મામલે નીતિનભાઇએ રજુઆત સાંભળી યોગ્ય કરવા ખાત્રી આપી હતી. આ તકે મેયર બીનાબેન આચાર્ય અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ પણ ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:59 pm IST)