News of Friday, 20th April 2018
મહાનગર પાલિકા કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત
ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા હટાવવાના કારણે ચક્કાજામ કરવામાં આવતાં અને ટોળા રોડ પર નીકળી જતાં મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
(4:02 pm IST)