રાજકોટ
News of Wednesday, 20th February 2019

કિડવાઇનગર દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી

 કિડવાઇનગર સોસાયટી દ્વારા જમ્મુ કશ્મીરના પુલવામાં શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.  કેંડલ માર્ચ કાઢવામાં આવી હતી. પ્રમુખ રાજેશભાઇ અઢીયા દ્વારા શહીદ જવાનોને શાબ્દિક શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ, મંત્રી, ખજાનચી, કારોબારી સભ્યો, સોસાયટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

(4:13 pm IST)