રાજકોટ
News of Wednesday, 20th January 2021

કાલે મુખ્યમંત્રીના હસ્તે કલેકટર કચેરીના ૮૦ કરોડના કામો અંગે લોકાપર્ણ-ખાતમુર્હુતઃ જેટકોના ૮ સબ સ્ટેશન સૂચિતમાં ર૩૮ને સનદઃ વિચરતી-વિમુકત જાતિના ૧પ૦ પરીવાર તથા દેવીપૂજકના ૧૦૦ પરિવારને પ્લોટ અર્પણ

કાલે રાજકોટ આવી રહેલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કલેકટર તંત્ર હસ્તકના ૮૦ કરોડના કામો અંગે લોકાર્પણ - ખાતમુર્હુતઃ રાજકોટ જીલ્લામાં જેટકોના ૮-૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ-ખાતમુર્હુતઃ રાજકોટની જુદી જુદી સૂચિત સોસાયટીના ર૩૮ પરિવારને સનદ તથા ૧૦૦ પરીવારને પ્રોપર્ટી કાર્ડ અપાશે. સંકટ મોચન યોજના અંતર્ગત ર૦ પરીવારોને ૧૦-૧૦ હજારના  ચેક અપાશેઃ જસદણ-વીંછીયાના વિચરતી-વિમુકત જાતિના ૧પ૦ પરીવારને તથા વિરપુર પંથકના ૧૦૦ પરિવારને ૪૦ ચો. મી.ના પ્લોટ અર્પણ કરાશેઃ તમામ કાર્યક્રમો ડીએચ કોલેજમાં

(3:50 pm IST)