રાજકોટ
News of Wednesday, 20th January 2021

કાલે મુખ્યમંત્રી રાજકોટમાં હોય-વીજ પાવર ન ખોરવાય તે માટે ૪૦ અધિકારીઓની ટીમ-લાઈન સ્ટાફ ૧૨ જેટલા લોકેશન ઉપર ગોઠવાયો

કાલે સવારથી મુખ્યમંત્રી વિજયભાઈ રાજકોટમાં છેઃ ૫૮૦ કરોડના લોકાર્પણ-ખાતમુહુર્તો થનાર છેઃ કુલ ૮ જેટલા લોકેશન ઉપર કાર્યક્રમો હોય વીજતંત્ર ધંધે લાગ્યુ છેઃ આ માટે તંત્રે આવતીકાલે ૧૨ જેટલા લોકેશન ઉપર ૪૦ જેટલા ડેપ્યુટી અને જૂનીયર ઈજનેરો - લાઈન સ્ટાફને વીજ પાવર ન ખોરવાય તે માટે ગોઠવ્યો છેઃ વીજ પાવર ચેઈન્જ ઓવરના કરવાના સ્થળે પણ ટીમો ઉતારાઈ

(12:57 pm IST)