News of Monday, 19th October 2020
સાધુ વાસવાણી રોડ ઉપર ખોદકામ દરમિયાન બિલ્ડીંગની દિવાલ ધરાશાહી
તપાસ કરવા લતાવાસીઓ દ્વારા તંત્રને રજૂઆત
રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ શહેરનાં સાધુ વાસવાણી રોડ ઉપર સોપાન હેબીટેડ, બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થતા લતાવાસીઓ દ્વારા તપાસની માંગણી કરી છે.
આ બિલ્ડીંગની બાજુમાં ખોદકામ થતુ હોવાથી આ દુર્ઘટના સર્જાય હોવાનું જણાવીને તપાસની માંગ કરી છે.
(3:56 pm IST)