News of Thursday, 19th September 2019
એસએનકે સ્કૂલના ૧૮૦ છાત્રા અને છાત્રોએ ગાંધીગ્રામ પોલીસ મથકની મુલાકાત લીધીઃ વિસ્તૃત માહિતી અપાઇ
રાજકોટઃ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની આજે એસએનકે સ્કૂલના ૧૮૦ છાત્ર-છાત્રોએ મુલાકાત લીધી હતી. બાળકોમાં નાનપણથી પોલીસ પ્રત્યે જો ભય હોય તો દૂર થઇ જાય અને પોલીસની ખરેખર કામગીરી કેવી હોય છે, હથીયારો કેવા પ્રકારના હોય છે? તે સહિતની વિસ્તૃત માહિતી બાળકોને પોલીસ અધિકારીઓએ આપી હતી.
(3:39 pm IST)