News of Wednesday, 19th September 2018
શહેરમાં બે વર્ષમાં ૧૧ હજાર શ્વાનોનું ખસીકરણઃ વધુ બાકીના ૧૫ હજારના ઓપરેશન માટે ૩૨ લાખ ખર્ચાશે
રાજકોટઃમ્યુનિ. કોર્પોરેશન દ્વારા કુતરાનો ત્રાસ દુર કરવા ખસીકરણ માટે ૨૦૦૮થી કોન્ટ્રાકટ અપાઇ છે જે અંતર્ગત છેલ્લા ૨ વર્ષ માં ૧૦,૮૦૦ શ્વાનોનું ખસીકરણ કરાયુઃ હવે અંદાજીત બાકી ૧૫ હજાર શ્વાનોને ખસીકરણ માટે પ્રતિ શ્વાન દિઠ રૂ.૨૧૫૦ લેખે ઓપરેશન કરવાનો કોન્ટ્રાકટ આપવા સ્ટેન્ડિગ કમિટિમાં દરખાસ્તઃ અમદાવાદની ગોલ ફાઉન્ડેશનને આ કોન્ટ્રાકટ આપવા ભલામણ
(4:05 pm IST)