રાજકોટ
News of Monday, 19th August 2019

મેળામાંથી ગારો કાદવ-કીચડ દુર

ગુરૂવારથી રેસકોર્સ મેદાનમાં મલ્હાર લોકમેળો ખુલ્લો મુકાશે, અંતિમ તૈયારીઓ ચાલી રહી છે, સતત વરસાદને કારણે મેળાના મેદાનમાં ગારો-કાદવ-કીચડના થર પથરાયા હતા, પાણી ભરાયા હતા અને તેનો તંત્ર દ્વારા રાતોરાત નીકાલ કરી-ઝીણી મોરમ-કપચી પાથરી મેળાને મેદાનને સુંદર બનાવી દેવાયું છે, મુખ્યમંત્રી મેળાની લટાર મારનાર હોય, મેદાનમાં કયાંય પણ કોઇ કચાશ ન રહે તે જોવા કલેકટરે પણ આદેશો કર્યા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:38 pm IST)