રાજકોટ
News of Thursday, 19th July 2018

ઇશ્વરીયા પીકનીક પોઇન્ટના તળાવમાં બે મહીના બાદ આજથી ફરી બોટીંગ શરૂ કરવા કલેકટરનો નિર્ણય

કલેકટર તંત્ર દ્વારા ઇશ્વરીયા પીકનીક પોઇન્ટ ખાતે તળાવમાં આજથી બોટીંગ શરૂ કરવા નિર્ણયઃ ત્યાં પણ ૧ લી સપ્ટેમ્બરથી લોકમેળો ભરાશેઃ જન્માષ્ટમીના તહેવારોમાં સવારે ૯ થી રાત્રીના ૧૦ સુધી પીકનીક પાર્ક ખુલ્લા રહેશેઃ બોટીંગને કારણે તંત્રને આવકમાં મોટો લાભ મળશે

(3:57 pm IST)