રાજકોટ
News of Wednesday, 19th June 2019

ન બોલવામાં નવગુણ

રાજકોટઃ કોર્પોરેશનની આજની સામાન્ય સભામાં નીતીન ભારદ્વાજ મૌન જ રહ્યા હતા અત્યારે સમય અનુકુળ હોવાથી થોડુ બોલયે એના ઝાઝા બોર વેચાય છે એટલે જ તેમણે આજે  ન બોલવામાં નવ ગુણનો વિકલ્પ પસંદ કર્યો હશે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:13 pm IST)