News of Monday, 19th April 2021
જૂના માર્કેટીંગ યાર્ડના વેપારીઅો બપોરે ૩ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખશે
રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડના અનાજ - કરિયાણાના વેપારીઅો આજથી તા. ૧ મે સુધી દુકાનો બપોરે ૩ વાગ્યા સુધી જ ચાલુ રહેશે તેમ જેન્તીભાઈ પટેલ, પ્રવિણ કાનાબાર અને રમેશભાઈ વેકરીયાઍ જણાવ્યુ છે.
(3:16 pm IST)