રાજકોટ
News of Tuesday, 19th February 2019

વોર્ડ નં. ૭ માં શહીદોને શ્રધ્ધાંજલી

શહેરના વોર્ડ નં.૭, મનહર પ્લોટ, વિમાના દવાખાનાવાળા ચોકમાં શહીદોને શ્રધ્ધાંજલી અર્પવા કાર્યક્રમ થયો હતો. ગાયક કલાકાર પુનમબેન ગોંડલીયા, દયારામ ગોંડલીયા, કૌશલ ગોંડલીયા, વોર્ડ નં. ૭ બક્ષીપંચ અધ્યક્ષ મનોજભાઇ ડોડીયા, અનીલભાઇ દાણીધારીયા, સ્કુલવાન એસો.ના પ્રમુખ બહાદુરસિંહ ગોહેલ, જય એ. દાણીધારીયા, કોંગી આગેવાન કેતન જરીયા, ભુપતભાઇ ખેરૈયા, રવીભાઇ, સુનીલભાઇ ગઢીયા વગેરેએ ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન અર્પણ કરેલ.

(3:52 pm IST)