રાજકોટ
News of Thursday, 18th October 2018

બાલભવન નવરાત્રી મહોત્સવ

બાલભવન દ્વારા ૫ થી ૧૬ વર્ષ સુધીના બાળકો માટે અર્વાચીન દાંડિયારાસ મહોત્સવમાં સાઝ ઔર આવાજ ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે બાળકો કુલ ૮૦ બાળકો તથા ડેઈલી પાસના ૫ બાળકો સહીત કુલ ૮૫ બાળકોને ઈનામોનથી નવાઝવામાં આવ્યા. વિજેતા બાળકોને મુખ્યમહેમાનો સી.એન.ગુપ્તા રિઝયોનલ હેડ, યુનિયન બેંક તથા  કિર્તીબેન ગુપ્તા તથા નરેન્દ્રભાઈ નથવાણી આર.સી.બેંક ડાયરેકટર તથા તૃપ્તીબેન ભટ્ટના હસ્તે ઈનામો આપી નવાઝવામાં આવેલ તથા નિર્ણાયક તરીકે વૈશાલીબેન શુકલ તથા હેતલબેન પોપટે સેવા આપી. તેમ બાલભવનની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.(૩૦.૬)

(3:37 pm IST)