News of Saturday, 18th August 2018
૮૦ ફુટ રોડ પર વાહનના ખડકલા કરતા એજન્ટો પર અંતે પોલીસ ત્રાટકીઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જેસીપી સિધ્ધાર્થ ખત્રી ટીમનો સપાટો
રાજકોટઃ રાજકોટના નવનિયુકત પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જેસીપી સિધ્ધાર્થ ખત્રીએ રાજકોટના શિરદર્દ સમા ટ્રાફીકના પ્રશ્ને હલ કરવા માટે ઝડપભેર સમસ્યાનો અભ્યાસ કરી રાજકોટ શહેરમાં આડેધડ વાહનોના ખડકલા કરી લે-વેચ કરતા ધંધાર્થીઓ પણ આજ સવારથીજ ત્રાટકી સાંજ સુધીમાં વાહનોના ખડકલા દુર કરવામા આવીં વાહન ચાલોકો અને રાહાદારીયો માટે રસ્તો ખુલો કરાવતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ જેસીપી સિધ્ધાર્થ ખત્રી તથા ટીમ પર અભિનંદનની વર્ષા થઇ હતી.
(9:04 pm IST)