રાજકોટ
News of Monday, 18th June 2018

સ્વચ્છતા અભિયાન

એનસીસી ગ્રુપ કમાન્ડર અજીતસિંહ શેખાવત દ્વારા આજના યુવાન વર્ગને આર્મીમાં જવા માટે પુરેપુરૂ નિઃશુલ્ક માર્ગદર્શન પુરૂ પાડવામાં છે. સાથે- સાથે દેશને સ્વચ્છ રાખવા માટે પોતાની ટીમ દ્વારા સ્વચ્છતા અભીયાન  તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ તે વેળાની તસ્વીર.(૩૦.૮)

(3:54 pm IST)